Wednesday 19 December 2012

Raika Bio-cultural Protocol

અમારા પશુ આનુવંશિક સંસાધન અને સંકળાયેલ પરંપરાગત જ્ઞાન સુંધી પહોંચવાની મંજૂરી આપો, અમને એક લાભ વહેંચણી કરાર કે પરસ્પર સંમત શરતો પર વાટાઘાટ કરવાનો અધિકાર છે.

આ અદ્ભુત જનીની વિવિધતા અને સંકળાયેલ પરંપરાગત જ્ઞાન કે અમે વિકસાવ્યા છે છતાં, અમે મુખ્યત્વે ભૂમિહીન લોકો છીએ અને વન અને સામુદાયિક જમીનો ઉપર અમારા રૂઢિગત ચરાઈ અધિકારો પર અત્યંત આધાર રાખીએ છીએ.
પરંપરાગત રીતે અમે રાજસ્થાન જંગલો, ગૌચર અને મંદિરની આસપાસની જગ્યામાં ચોમાસા (જુલાઇ સપ્ટેમ્બર) માં અમારા પ્રાણીઓ ચરાવવીએ છીએ. જંગલો, ગૌચર અને મંદિરની આસપાસની જગ્યાના સંકોચનથી અને અમને ત્યાંથી બાકાત કરવાથી અમારા સમગ્ર અસ્તિત્વને અને સહ વિકસિત પર્યાવરણલક્ષી સિસ્ટમ છે જે આ જૈવવિવિધતા સમૃદ્ધ વિસ્તારોમાં કે જે પશુધન, પશુધન કીપરો અને સ્થાનિક પારિતંત્ર વચ્ચે પેઢીઓ દ્વારા જટીલ આંતરપ્રક્રિયાને વિકસાવવામાં કરવામાં આવી છે તેને ગંભીર ભય છે.

A.જંગલો

અમે પ્રથાગત રીતે સદીઓથી રાજસ્થાન જંગલોમાં એક મોસમી ધોરણે અમારા પશુધનને ચરાવીએ છીએ. આ કુમભલગરાહ વન્યજીવન અભયારણ્ય આ સંદર્ભમાં એક કિસ્સો છે.આ કુમભાલગરાહ વન્યજીવન અભયારણ્ય એક ૫૬૨ ચોરસ કિલોમીટર રાજસ્થાન રાજ્ય વન વિભાગ વ્યવસ્થાપન હેઠળ અનામત જંગલ વિસ્તાર છે. અમને ઐતિહાસિક રીતે ચરાઈ મંજૂરી આપવામાં આવી છે ,જંગલ ખાતા દ્વારા આ મંઝૂરી જે છેલ્લા થોડા વર્ષોમાં રદ કરવામાં આવી છે અને જંગલ માં તમામ ચરાઈ પર કોઈ પ્રક્રિયા વિના પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય અંગે ન તો અમારી સાથૈ મંત્રણા કરવામાં આવી હતી, કે નથી કોઈપણ રીતે વળતર ચૂકવવામાં આવ્યુ. 

અમે કુમભાલગરાહ અભયારણ્યની જૈવવિવિધતાના સંરક્ષણની જરૂરિયાતનો આદર કરીએ છીએ. કોઈને કરતાં વધુ, અમે પર્યાવરણવ્યવસ્થાનું મહત્વ સમજીએ છીએ કારણ કે તે અમારા પશુધન અને અમારા સમુદાયોને ટકાવી રાખે છે એમ અમે પણ તેના સંરક્ષણમાં ફાળો આપ્યો છે. જંગલમાંથી અમને બાકાત કરવાથી પ્રગાઢતાથી અમારા પશુધનની સંખ્યામાં ઘટાડો થયો છે અને જંગલ પર્યાવરણવ્યવસ્થા પર તેની નકારાત્મક અસર થઇ છે.

Re-narration by Amrapali in Gujarati targeting Rajasthan for this web page

No comments:

Post a Comment